Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
સાધનની વાત હોય તો એક કમ્પ્યુટર, ગાડી કે અવકાશયાન નહિ, પણ માણસનું મન સૌથી જાદુઈ વસ્તુ છે - પણ જો તમે તેનો જાગરુક રીતે ઉપયોગ કરો તો જ.
રસ્તા પર આગળ વધવા માટે, તમને તમે ક્યાં જાઓ છો તેનું જ ધ્યાન રાખવું જોઈએ, તમે ક્યાંથી આવ્યા તેનું નહિ.
જો તમારે સફળતા જોઈતી હોય તો, પહેલી વસ્તુ એ સુનિશ્ચિત કરો કે તમે પોતે સફળતામાં અડચણ નથી બનતા.
તમે જે નથી જાણતા તેના વિષે ધારણાઓ બાંધવી એ અજ્ઞાની રહેવાનો પાક્કો રસ્તો છે.
Karma means you are the maker of your life.
માણસો પોતાને બહુ વધારે મહત્ત્વ આપે છે. આપણે અહીં જે થઈ રહ્યું છે તેનો બસ એક નાનો ભાગ જ છીએ.
દુનિયા તમારા પર શું ફેંકે છે તે તમે નક્કી નથી કરી શકતા. પણ તમે તેમાંથી શું બનાવો છો તે સો ટકા તમારા હાથમાં છે. શ્રી રામ આનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે.
દુનિયામાં અસરકારક રીતે કામ કરવા માટે જરૂરી મુખ્ય વસ્તુ જ્ઞાન નથી, પણ બોધની સ્પષ્ટતા છે.
બીજો દરેક જીવ ધરતી માતાની સુખાકારી માટે કામ કરી રહ્યો છે. બસ માણસો એ જ બદલવાની જરૂર છે.
તમારો જીવનનો અનુભવ તમારી આસપાસ કોણ છે કે શું છે તેના પર આધારિત નથી પણ તમે કેવા છો તેના પર આધારિત છે.
તમે દુનિયા માટે જે શ્રેષ્ઠ વસ્તુ કરી શકો છો તે છે એક ખુશહાલ અને આનંદિત મનુષ્ય હોવું.
એકવાર તમે પીડાના ડરને ઓળંગી જાઓ પછી તમે સ્વાભાવિક રીતે જીવનને તેની સમગ્રતામાં ખોજશો.