Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
નિયંત્રણ એટલે કોઈ વસ્તુને અમુક સીમાની અંદર પૂરી રાખવી. તમારા મનને નિયંત્રિત ન કરો - તેને મુક્ત કરો.
એકવાર તમને બીજાએ શું કરવું જોઈએ તે વિષેની કોઈ અપેક્ષા ન હોય, પછી તમારો સંબંધ સફળ હશે.
પોતાના માટે સ્નેહ કે ધ્યાનની જરૂર વિના બધા પર સ્નેહ વરસાવવા સક્ષમ હોવું - તે છે સ્વતંત્રતા.
એવું ન વિચારો કે આધ્યાત્મ એટલે એક સરસ, શાંત જીવન મેળવવું. તેનો અર્થ છે એક આગની જેમ હોવું.
True Compassion is not about giving and taking. It is about doing what is needed.
કંટાળો જીવન સાથેના સમાવેશના અભાવથી આવે છે. તમે તમારા પોતાના વિચારો અને લાગણીઓમાં ખોવાયેલા છો.
તમે પોતાના વિષે જે વિચારો છે તેનું અને બીજા તમારા વિષે જે વિચારે છે તેનું અસ્તિત્વની દ્રષ્ટિએ કોઈ મહત્ત્વ નથી.
હજારો વર્ષોથી, આપણી નદીઓએ આપણને માતાની જેમ અપનાવ્યા અને પોષિત કર્યા છે. આ જ સમય છે કે હવે આપણે તેમને અપનાવીએ અને પોષિત કરીએ.
You do not have to be better than everyone else, but you have to be at Your Best.
તમારા જીવનની પરિસ્થિતિઓમાં ભલે જે પણ સંકટ ચાલી રહ્યું હોય, પણ પોતાને એક સંકટમાં ફેરવશો નહિ.
શિક્ષણ કોઈ વ્યવસાય ન હોવો જોઈએ - તે એક પેશન હોવું જોઈએ. તો જ શિક્ષણ તથ્યોને થોપવામાંથી સત્યની ખોજ તરફ આગળ વધી શકશે.
તણાવ જીવનનો એક સ્વાભાવિક ભાગ નથી. તણાવ આપણી પોતાની સિસ્ટમને સંભાળવાની અક્ષમતામાંથી આવે છે.