કથા છે કે શિવે પોતાની ત્રીજી આંખ ખોલીને કામદેવને બાળી દીધા. પણ ઈચ્છા તમારી બહાર નથી હોતી, એ તમારી અંદર હોય છે. જો તમે તમારી અંદરની વાસનાને બાળી દો, જો તમે દરેક વસ્તુને, જેને તમે પોતાના રૂપમાં જાણો છો, બાળી દે છે, તો તમે મૃત્યુને જીવો છો, શાશ્વત અસ્તિત્વની સાથે.
Subscribe