આઈ આઈ ટી દિલ્હીના વિદ્યાર્થીઓ સાથેની આ વાતચીત દરમિયાન, સદ્ગુરુ એન્જિનિયરિંગને આવશ્યક રૂપે વસ્તુઓની ઇચ્છા પ્રમાણે થાય તે રીતે વ્યાખ્યાયિત કરે છે. તમારું જીવન તમારી ઈચ્છા પ્રમાણે બનવું જોઈએ, અને તમારું શરીર અને દિમાગ તમારી માટે કામ કરે છે પરંતુ તેને માર્ગમાં ન આવા દો. તે આજના યુવાનોને પોતાની જાતને એવી રીતે બનાવવાની વિનંતી કરે છે કે તેઓ હંમેશાં સમસ્યાનો નહીં પણ સમાધાનનો ભાગ છે.
Subscribe