loader
યોગેશ્વર લિંગ
મહા અભિષેકમ શું છે?
આ મહાશિવરાત્રિએ પહેલી વાર, સદ્‍ગુરુ યોગેશ્વર લિંગ પર મહા અભિષેકમ અર્પણ કરશે. પવિત્ર અર્પણ અને ખાસ મંત્રો દ્વારા, આ દુર્લભ પ્રક્રિયા સાધકોને આદિયોગીના યોગેશ્વર સ્વરૂપ સાથે જોડાવાની તક આપે છે - જે યોગ, સર્વસમાવેશકતા અને મુક્તિનું પ્રતીક છે.

તમે ફ્રીમાં ભાગ લઈ શકો છો અને આ પવિત્ર પ્રક્રિયાનો લાભ મેળવી શકો છો. તમે તમારા નામે મહા અભિષેકમ અર્પણ કરવા માટે નોંધણી પણ કરાવી શકો છો.
શા માટે આ મહા અભિષેકમ?
યોગેશ્વર - આદિયોગી સાથે જોડાઓ
આદિયોગીની કૃપા પ્રાપ્ત કરો
તમારી ભક્તિને ગાઢ બનાવો
તમારી આધ્યાત્મિક સાધનાને તીવ્ર બનાવો
યોગેશ્વર લિંગ સાથે જોડાઓ
આ પવિત્ર અભિષેકમનો ભાગ બનો. સદ્‍ગુરુ સાથે મહાશિવરાત્રિ પર તેનો અનુભવ કરવા માટે અત્યારે જ નોંધણી કરો.
ફ્રીમાં રજીસ્ટર કરો
Step 1 of 2 - Registration
Registration
OTP Verification
India flag
× Select Date
* Indicates required fields
WhatsApp Number (to receive relevant updates on WhatsApp)
Same as above
error
Terms and conditions
2026 માટે નોંધણી 15 ફેબ્રુઆરી, રાત્રે 8:30 વાગ્યે બંધ થશે. આ સમય પછી કરવામાં આવેલી નોંધણીઓને મહાશિવરાત્રિ 2027 દરમિયાન યોગેશ્વર લિંગ મહા અભિષેકના ભાગરૂપે અર્પણ કરવામાં આવશે.
મહા અભિષેકમ લાઈવ નિહાળો
તમે જ્યાં પણ હોવ ત્યાંથી, મહાશિવરાત્રિ પર યોગેશ્વર લિંગ મહા અભિષેકમને લાઈવ નિહાળવા અને આ પવિત્ર પ્રક્રિયાનો ભાગ બનવા માટે લાઈવ જોડાઓ.
વારંવાર પૂછાતા પ્રશ્નો

મહા અભિષેકમ ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ ઈશા યોગ કેન્દ્ર, કોઈમ્બતુર ખાતે યોજાશે.

હા, સદ્‍ગુરુ સ્વયં યોગેશ્વર લિંગ મહા અભિષેકમ કરશે.

ના, મહા અભિષેકનું જીવંત પ્રસારણ કરવામાં આવશે, જે તમને આ પવિત્ર પ્રક્રિયાનો અનુભવ દૂરથી જ કરવાની મંજૂરી આપશે.

sadhguru.co/ym ની મુલાકાત લો અને તમારા નામ અને જન્મ તારીખ સાથે નિઃશુલ્ક નોંધણી કરો. જન્મનો સમય આપવો મરજીયાત (વૈકલ્પિક) છે.

ના, આમાં ભાગ લેવો સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. તેમ છતાં, જો તમે મહાશિવરાત્રિની પ્રવૃત્તિઓ અને મહા અન્નદાનમ માટે દાન આપવા ઈચ્છતા હોવ તો તમારું સ્વાગત છે. મહા અન્નદાનમ એ ઈશા યોગ સેન્ટર ખાતે મહાશિવરાત્રિમાં આવતા હજારો ભક્તોને અપાતો અન્નનો પવિત્ર પ્રસાદ છે.

તમારે નીચે મુજબની માહિતી આપવાની રહેશે:

  • તમારું નામ
  • જન્મ તારીખ
  • જન્મ સમય (વૈકલ્પિક)

મહાશિવરાત્રિ એ વર્ષની સૌથી આધ્યાત્મિક રીતે શક્તિશાળી રાત્રિ છે. ગ્રહોની ગોઠવણીને કારણે, માનવ શરીરમાં ઊર્જાનો કુદરતી ઉછાળો આવે છે, જે શિવ-આદિયોગીને અર્પણ કરવા માટેનો સૌથી શક્તિશાળી સમય બનાવે છે.

ચોક્કસ! આ અર્પણ દરેક માટે ખુલ્લું છે, ભલે તેમની આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ કે અનુભવ ગમે તે હોય. યોગેશ્વર લિંગની રૂપાંતરિત કરતી ઊર્જાઓ સાથે જોડાવાનો આ એક સરળ છતાં શક્તિશાળી માર્ગ છે.

મહા અભિષેકમનું લાઈવસ્ટ્રીમ કરવામાં આવશે, જેનાથી તમે દૂર રહીને પણ આ પવિત્ર પ્રક્રિયાનો અનુભવ કરી શકશો.

હા, દાન આવકાર્ય છે અને તેની ખૂબ પ્રશંસા કરવામાં આવે છે. તમે મહાશિવરાત્રિની પ્રવૃત્તિઓ અને મહા અન્નદાન માટે દાન કરવાનું પસંદ કરી શકો છો, જે ઈશા યોગ કેન્દ્રમાં મહાશિવરાત્રિમાં આવતા હજારો ભક્તોને અપાતી ભોજનની પવિત્ર પ્રસાદી છે.

અમારો સંપર્ક કરો