મહા અભિષેકમ ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ ઈશા યોગ કેન્દ્ર, કોઈમ્બતુર ખાતે યોજાશે.
હા, સદ્ગુરુ સ્વયં યોગેશ્વર લિંગ મહા અભિષેકમ કરશે.
ના, મહા અભિષેકનું જીવંત પ્રસારણ કરવામાં આવશે, જે તમને આ પવિત્ર પ્રક્રિયાનો અનુભવ દૂરથી જ કરવાની મંજૂરી આપશે.
sadhguru.co/ym ની મુલાકાત લો અને તમારા નામ અને જન્મ તારીખ સાથે નિઃશુલ્ક નોંધણી કરો. જન્મનો સમય આપવો મરજીયાત (વૈકલ્પિક) છે.
ના, આમાં ભાગ લેવો સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. તેમ છતાં, જો તમે મહાશિવરાત્રિની પ્રવૃત્તિઓ અને મહા અન્નદાનમ માટે દાન આપવા ઈચ્છતા હોવ તો તમારું સ્વાગત છે. મહા અન્નદાનમ એ ઈશા યોગ સેન્ટર ખાતે મહાશિવરાત્રિમાં આવતા હજારો ભક્તોને અપાતો અન્નનો પવિત્ર પ્રસાદ છે.
તમારે નીચે મુજબની માહિતી આપવાની રહેશે:
મહાશિવરાત્રિ એ વર્ષની સૌથી આધ્યાત્મિક રીતે શક્તિશાળી રાત્રિ છે. ગ્રહોની ગોઠવણીને કારણે, માનવ શરીરમાં ઊર્જાનો કુદરતી ઉછાળો આવે છે, જે શિવ-આદિયોગીને અર્પણ કરવા માટેનો સૌથી શક્તિશાળી સમય બનાવે છે.
ચોક્કસ! આ અર્પણ દરેક માટે ખુલ્લું છે, ભલે તેમની આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ કે અનુભવ ગમે તે હોય. યોગેશ્વર લિંગની રૂપાંતરિત કરતી ઊર્જાઓ સાથે જોડાવાનો આ એક સરળ છતાં શક્તિશાળી માર્ગ છે.
મહા અભિષેકમનું લાઈવસ્ટ્રીમ કરવામાં આવશે, જેનાથી તમે દૂર રહીને પણ આ પવિત્ર પ્રક્રિયાનો અનુભવ કરી શકશો.
હા, દાન આવકાર્ય છે અને તેની ખૂબ પ્રશંસા કરવામાં આવે છે. તમે મહાશિવરાત્રિની પ્રવૃત્તિઓ અને મહા અન્નદાન માટે દાન કરવાનું પસંદ કરી શકો છો, જે ઈશા યોગ કેન્દ્રમાં મહાશિવરાત્રિમાં આવતા હજારો ભક્તોને અપાતી ભોજનની પવિત્ર પ્રસાદી છે.