1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. ઊંઘનો સમય ઓછો અને ઊંઘની ગુણવત્તા કેવી રીતે સુધારી શકાય?

ઊંઘનો સમય ઓછો અને ઊંઘની ગુણવત્તા કેવી રીતે સુધારી શકાય?

સદગુરુ સમજાવી રહ્યાં છે કે કેવી રીતે શરીરને ઉંઘની નહિ પણ આરામની જરૂર છે. જો જાગતા હોવા છતાં પણ તમારું શરીર આરામની અવસ્થામાં હોય, તો તમે જોઈ શકશો કે તમારી ઉંઘની માત્રા જાતે જ ઓછી થઈ ગઈ છે. તેઓ એમ પણ કહી રહ્યા છે કે જો આપણે જીવનની ગુણવતામાં સુધાર લાવીએ તો સ્વભાવિક રીતે જ સરસ ઉઘ આવશે. જો તમે સવારે સારી રીતે સૂઈને ઉઠશો , તો રાત્રે પણ તમે સારી રીતે જ સૂઈ શકશો.

video

Jul 22, 2018


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.
Related Content
video  
તમે મગજ શાંત કેવી રીતે રાખો છો? - સિદ્ધાર્થ મલ્હોત્રા સદ્‍ગુરુને પૂછે છે
#માટીબચાવો પ્રવાસમાં મુંબઈની મુલાકાત દરમિયાન, અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ સદ્‍ગુરુને પૂછ્યું કે તેઓ દરેક પરિસ્થિતિમાં કેવી રીતે શાંત અને સંતુલિત રહે છે અને શું તેઓ ગુસ્સે થાય છે. સદ્‍ગુરુનો ગહન જવાબ જુઓ.
May 30, 2023
video  
શું બ્રાહ્મણો જ મંદિરને સાચવી શકે?
થાઈપુસમના શુભ પ્રસંગે દર્શનમાં, સદ્‍ગુરુ મંદિરોનું સંચાલન ભક્તો દ્વારા કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાના મહત્વ વિશે વાત કરે છે અને કેવી રીતે પરમાત્મા સુધી પહોંચવા માટે જ્ઞાતિ, સંપ્રદાય, જાતિ અથવા ધર્મને લાગતો પ્રતિબંધ ન હોવો જોઈએ તેમ કહે છે.
May 30, 2023
video  
શું જાતે રૈકી આપવામાં કોઈ નુકસાન થાય ખરુ?
સદ્‍ગુરુ રેકી જેવી એનર્જી હીલિંગ તકનીકોના સૂક્ષ્મ પાસાઓને જુએ છે અને શા માટે આવી ઉપચાર પદ્ધતિઓ સાધક અને પ્રાપ્તકર્તા બંને માટે હાનિકારક હોઈ શકે છે તે કહે છે.
May 30, 2023