અપોલો હોસ્પિટલના સંસ્થાપક ડૉ.પ્રતાપ રેડ્ડી સદગુરુને પૂછે છે કે સ્વસ્થ કેવી રીતે રહી શકાય. સદગુરુ ઇન્ફેકશન થી થતા રોગો અને જૂની બીમારીઓ વચ્ચેનો ભેદ બતાવે છે. સ્થાયી બીમારીઓ શરીરની અંદરથી જ ઉત્પન થાય છે, અને જો આપણી પહોંચ આ શરીર ની અંદર હાજર નિર્માતા સુધી હોય, તો તેને સરળતાથી ઠીક કરી શકાય છે.
Subscribe