પ્રશ્ન : મારું નામ નરેન્દ્ર સિંગ છે. મારો પ્રશ્ન એ છે કે અભ્યાસ કર્યા વગર પરીક્ષામાં કેવી રીતે પાસ કરી શકાય ? આ પ્રશ્નનો જવાબ આપતા સદગુરુ કહે છે કે જ્યારે આપણે કહીએ કે “વાંચ્યા વગર પરીક્ષા પાસ કેવી રીતે કરાય?” ત્યારે આપણે એમ કહી રહ્યા છે કે, “ કોઈ પણ વસ્તુના વિષે કશું પણ જાણ્યા વિના સર્ટિફિકેટ કેવી રીતે મેળવી શકાય?” વધુ માં સદગુરુ કહે છે કે હમણાં આપણી સાથે ફક્ત એટલું થયું છે કે આપણે આપણા અહંકારને તાકાત આપી છે અને ઈચ્છાઓ વધારી લીધી છે. જ્યારે આપણે કરવું એ જોઈએ કે બુધ્ધિને તાકાત આપીએ અને આપણી ક્ષમતા ઓ વધારીએ. શિક્ષાનો આ જ ઉદેશ્ય છે, જીવનનો આ જ ઉદેશ્ય છે. શિક્ષા નો અર્થ ફક્ત પરીક્ષા પાસ કરવું નથી. પરંતુ શિક્ષાની અર્થ શીખવું છે.
Subscribe