સદગુરુ ભગવાન અને સૃષ્ટિ વિશે વાત કરતા કહે છે કે ઘણા લોકો માને છે કે ઈશ્વર તો પવિત્ર છે, પણ એમના દ્વારા બનાવેલી સૃષ્ટિ અપવિત્ર છે. સદગુરુ કહી રહ્યા છે કે ભગવાન વિષે તમારા વિચાર માત્ર તમારા પોતાની જ વિસ્તૃત આવૃત્તિ છે. તમે સૃષ્ટિના સ્ત્રોતને કેવળ અનુભવી શકો છો, એમા વિલીન થઈ શકો છો, પણ એને ક્યારેય સમજવી નથી શકતા.
Subscribe