Main Centers
International Centers
India
USA
Sadhguru Quotes
FILTERS:
SORT BY:
Clear All
એક ખરેખર બુદ્ધિશાળી મન ન તો સ્મૃતિથી પ્રભાવિત થાય છે અને ન તો કલ્પનાથી ભ્રમિત થાય છે.
બીજાથી અપેક્ષા રાખવાનો અર્થ છે તમે તેમનું જીવન ઠીક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. તમારું પોતાનું જીવન ઠીક કરો - તે સ્વતંત્રતા છે.
Happiness starts with you – not with your relationships, job, or money.
આપણે જીવન પ્રત્યે સંવેદનશીલ બનવું જોઈએ - આપણા વિચારો, ભાવનાઓ, અહંકાર, વિચારધારાઓ કે માન્યતાઓ પ્રત્યે નહિ. કેમ કે જીવન સૌથી વધુ મૂલ્યવાન છે.
માફ કરવાનો અર્થ ભૂલી જવું એવો નથી થતો. માફ કરવાનો અર્થ છે તમારી અંદર કોઈ કડવાશ ન રાખવી કેમ કે તે તમારા જીવનને બરબાદ કરી નાખે છે.
પાણી કોઈ વસ્તુ નથી પણ જીવનને બનાવતી સામગ્રી છે. આપણા શરીરનો ૬૬ ટકા ભાગ પાણી છે; આ વિષે જાગરૂક હોવું માણસોના ટકી રહેવા માટે ખૂબ જરૂરી છે.
જો તમને પ્રેરણા જોઈતી હોય તો એક પુસ્તક વાંચો. પણ જો તમે ખરેખર આધ્યાત્મિક માર્ગ પર ચાલવા માંગતા હોવ, તો તેનો એકમાત્ર રસ્તો છે અંદરની તરફ વળવું.
માણસોને રૂપાંતરિત કર્યા વિના, દુનિયામાં કોઈ રૂપાંતરણ નહિ થાય.
જો કોઈ તમને એટલે પ્રેમ કરતું હોય કેમ કે તમે તેમના છો, તો તે તમારા તેમની સંપત્તિ હોવા અંગે છે. જો કોઈ તમને તમે જે છો તેના માટે પ્રેમ કરતું હોય, તો તમે ભાગ્યશાળી છો.
જંગલો, નદીઓ અને પહાડો આપણા કરતા ઘણું મોટું જીવન છે, અને ઘણી રીતે આપણા જીવનના સ્ત્રોત અને પોષણ છે. તેમને સલામત રાખવા માટે આપણે જે કંઈ કરીએ તેમાં થોડી સાવચેતીની જરૂર છે.
માણસ હોવાનો મતલબ છે તમે જેના પણ સંપર્કમાં આવો તેમના માટે જાગરૂક રીતે તમે કરી શકો તેટલું શ્રેષ્ઠ કરવું.
એકવાર તમે એ વિષે જાગરૂક થાઓ કે તમે નશ્વર છો, પછી તમે કોઈ વસ્તુ વિષે બહુ ગંભીર નહિ બનો, પણ બને તેટલી તીવ્રતાથી જીવવા માટે ઉત્સુક બનશો.