Wisdom
FILTERS:
SORT BY:
જો તમારે રૂપાંતરણ જોઈતું હોય તો, તેનો મોટો ભાગ તમારા શરીરમાં ઘટિત થવો જોઈએ કેમ કે શરીરમાં મન કરતાં ઘણા વધુ પ્રમાણમાં સ્મૃતિ રહેલી છે.
અસ્તિત્વની બધી હલચલ સપાટી પર છે. ખરી વસ્તુ હંમેશા સ્થિર છે.
દિવ્યતા એવું કંઇક નથી જે સ્વર્ગમાંથી ઉતર્યું છે - તે તમે ઉચ્ચતર સંભાવનામાં વિકસિત થવા માટે ચડી શકો તેવી એક સીડી છો.
જ્યારે તમે પોતાને જાણતાં ન હોવ માત્ર ત્યારે જ બીજા લોકોના અભિપ્રાયો મહત્ત્વના બની જાય છે.