મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી અને બીજા સરકારી અધિકારીઓ સાથે નર્મદા નદીના કિનારે ચર્ચા દરમિયાન સદ્ગુરુ તંદુરસ્ત જીવન જીવવા વિષે વાત કરે છે. તેઓ સમજાવે છે કે પાંચ તત્વો, એટલે કે પંચભૂતો જેના દ્વારા આખું અસ્તિત્વ બનેલું છે, તેમાંથી જો આપણે પાણી અને વાયુ તત્વ પ્રત્યે થોડા જાગરૂક બનીએ, તથા આપણે જે ખાઈએ તેના પ્રત્યે થોડું ધ્યાન આપીએ તો આપણે ડોક્ટરની મદદની જરૂર ભાગ્યે જ પડશે.
Subscribe