જીવનને બનાવો અચલ અને સ્થિર | How to Be More Stable? | Sadhguru Gujarati
જીવનમાં ઉલ્લાસ અને આનંદ ત્યારે જ સંભવ છે જયારે જીવનમાં પૂર્ણ સ્થિરતા હોય છે.
અને પૂર્ણ સ્થિરતા ત્યારે જ આવે છે જયારે પૂર્ણ સ્પષ્ટતા હોય છે.
અને જીવનમાં સ્પષ્ટતા કઈ રીતે લવાય એ સદગુરૂએ આ વીડિયોમાં ખુબ જ સુંદરતાથી જણાવ્યું છે.
video
Dec 21, 2019
Subscribe
Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.